PM Surya Ghar Muft Bijli Yojana Gujarat 2026 | પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના ગુજરાત
ભારતીય ઘરોની છતને વીજળીના પ્લાન્ટમાં બદલવાની એક ઐતિહાસિક યોજનાની શરૂઆત થઈ છે. 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ પ્રધાનમંતી શ્રી નરેન્દ્ર મોદીએ “પ્રધાનમંત્રી સૂર્ય ઘર: મુફત વીજળી યોજના” નો શંખનાદ કર્યો હતો અને યોજના 2024 માં શરૂ થઈ, પરંતુ 2026 સુધી અમલમાં છે. આ યોજના ના ફક્ત તમારા માસિક વીજળીના બિલને શૂન્ય કરવામાં મદદ કરે છે, … Read more